ચિત્ર પરીક્ષામાં ભાગ લેનાર વિધાર્થીઓ ને ચિત્ર પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ
શ્રી અયોધ્યાપુરી કુમાર શાળા માં તા. 01/04/2023 ને શનિવારે ૨.૩૦ pm એ રાખેલ છે
વાગડ શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક ચિત્ર પરીક્ષા માર્ગદર્શન સેમીનાર તા. 1/4/2023 ના 2.30 pm યોજાનાર છે તેથી ધો 5 થી 8 ના બાળકોને લાભ લેવડાવવા વિનંતી છે.